Brand: NATHALAL GOHIL
આજના જડપી યુગમાં મકરંદભાઇનું સમગ્ર સાહિત્ય ઈચ્છા હોય તો પણ તેની પાસે વાંચવાનો સમય નથી. એવા મોટાભાગના ભાવકોને મકરંદભાઈના સમગ્ર સાહિત્યલોકમાંથી પસાર થયાનો આનંદ મળે તે હેતુ...
₹360.0 ₹400.0
Ex Tax:₹360.0
Brand: NATHALAL GOHIL
લોકસાહિત્ય સંજ્ઞા અને સ્વરૂપ, ગુજરાતી લોકસાહિત્યક્ષેત્રે થયેલા અભ્યાસની રૂપરેખા, લોકગીત સ્વરૂપ મીમાંસા, લોક્વાર્તા / લોકકથા ઉદભવ - મુલકુલ અને લક્ષણો અને પ્રકારો, લોક્ભવાઈ વિષે સમજણ આપતું પુસ્તક...
₹315.0 ₹350.0
Ex Tax:₹315.0
Brand: NATHALAL GOHIL
આ પુસ્તકમાં ત્રીસ અર્ધ ભજન કંડિકા પસંદ કરીને માનવજીવન ઘડતર થાય અને હતાશામાં આશા પ્રગટાવવાનો ઉદ્દેશ રાખ્યો છે. અહીં ભારતીય સંતધારાના ગોરખ, સુરદાસ, તુલસીદાસ, કબીર, મીરાં, નાનક, નરસિંહ મહેતા સાથે ગુજરાતી સંતો અને સંતકવયિત્રીઓની પ્રેરણાત્મક ભજનપંક્તિઓને વાચા આપી છે...
₹203.0 ₹225.0
Ex Tax:₹203.0
Brand: NATHALAL GOHIL
સંતોએ જે અનહદ નાદ સુનાયા તેને સંતોની વાણીના માધ્યમે અહીં પ્રગટ કરેલ છે. હેતુ માત્ર એટલો જ કે સંતોની વાણી સમયના વહેણ સાથે અસ્ત પામે તે પહેલાં શક્ય એટલું બચાવી ભજનપ્રેમીઓ, ભાવકો અને સંતસાહિત્યના અભ્યાસુઓ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે...
₹225.0 ₹250.0
Ex Tax:₹225.0